નવરાત્રી ૨૦૨૨ દિવસ ૭ : જાણો શત્રુથી મુક્તિ માટે કરવામાં આવતી માં કાલરાત્રિની પૂજા વિધિ, મંત્ર, ઉપાસના અને સમય

નવરાત્રી નો સાતમો દિવસ એટલે માં કાલરાત્રી નો દિવસ, નવરાત્રી નો સાતમો દિવસ દેવી કાલરાત્રીને સમર્પિત છે, જે નવ દુર્ગાના નવ સ્વરૂપો માનુ એક સ્વરૂપ છે. નવદુર્ગાના નવ સ્વરૂપોમાં આ સૌથી ઉગ્ર સ્વરૂપ છે. નવરાત્રીના સાતમા દિવસે સપ્તમી તિથિ પર માં કાલ રાત્રીની પૂજા કરવામાં આવે છે. દુષ્ટ, અસુર રાક્ષસો અને નકારાત્મક ઊર્જાનો નાશ કરનારી … Read more

જાણો નવરાત્રીના બીજા નોરતે થતી બ્રહ્મચારિણી માતાની પૂજાનું મહત્વ

વિશ્વના સૌથી લાંબા એવા નવલા નોરતાનો આજે બીજો દિવસ છે. શું તમે જાણો શા માટે આજના દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે ? ઇતિહાસમાં તેમનું શું મહત્વ છે ? આ સંપૂર્ણ માહિતી આપણે આ પોસ્ટમાં મેળવિશું. સૌપ્રથમ આપને જણાવી દઈએ કે માતા બ્રહ્મચારીણીએ માતા સતી પાર્વતીનું જ બીજું સ્વરૂપ છે. સફેદ વસ્ત્રોમાં બિરાજમાન માતા … Read more